Type Here to Get Search Results !

જામગભાણ કપરાડા, જી. વલસાડ વિધાસહાયક ભરતી Valsad Kaparda Jamgabhan Recruitment of Vidya Sahayak

જામગભાણ કપરાડા, જી. વલસાડ વિધાસહાયક ભરતી


 

શ્રી તાલુકા પંચાયત કપરાડા સંચાલિત આશ્રમશાળા જામગભાણ માટે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

શાળાનું નામ : આશ્રમશાળા જામગભાણ

જગ્યાની સંખ્યા:3

જગ્યાનું નામ:

(1)વિધાસહાયક

લાયકાત : એચ. એસ. સી.,પીટી. સી.

() વિધાસહાયક

લાયકાત :બી.., બીએડ.

 (3) વિધાસહાયક

લાયકાત :બી. એસ. સી., બી. એડ,

, મદદનીશ કમિશનરશ્રી .વિ. કચેરી (વર્ગ-) આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી વલસાડના પત્ર

નં.મક/આવિ/એન..સી./ ૨૦૨૦-૨૧/૫૮૩૮ થી ૫૮૪૨ તા. ૨૨/૧૨/૨૦૨૧

, રાજ્ય પરિક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ TET-1 અને TET-2 પરિક્ષાના પરિણામની મુદત શિક્ષણ વિભાગના પ્રવર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ મુજબ રહેશે.

. ઉમેદવારે પાસ કરેલ સ્નાતક અને બી.એડ. પરિક્ષાને (N.C.T.E) દ્વારા માન્ય સંસ્થામાંથી પાસ કરેલી હોવી જોઈએ અને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની પદવી યુ.જી.સી. દ્વારા માન્ય કરેલ યુનિવર્સિટીમાંથી મેળવેલ હોવી જોઈએ,

|. રાજ્ય સરકારશ્રીએ નક્કી કરેલ તેવા લેવલની કોમ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

. વિદ્યાસહાયકને સરકારશ્રીના નક્કી કર્યા મુજબ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.

. નિવાસી શાળા હોઈ પસંદગી પામેલા ઉમેદવાર મહિલાએ સ્થળ ઉપર રહીને ગૃહમાતા તરીકે અને પુરુષ ઉમેદવારે ગૃહપતિની ફરજ નિભાવવાની રહેશે.

ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦માં રજીસ્ટર એડીથી વ્યવસાયિક લાયકાતના ગુણપત્રકોની પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સહિત નીચેના સરનામે અરજી કરવાની રહેશે. ઈન્ટરવ્યુના દિવસે આપવામાં આવેલ પુરાવાઓ સ્વિકારવામાં આવશે નહિ,

અરજી મોકલવાનું સરનામું

તાલુકા પંચાયત કચેરી, કપરાડા

તા. કપરાડા, જી. વલસાડ

 

જાહેરાત જોવા માટે :  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.