Type Here to Get Search Results !

વલસાડ ધરમપુરમાં વિદ્યા સહાયકની ભરતી Recruitment of Vidya Sahayak in Valsad Dharampur

 


વલસાડ ધરમપુરમાં વિદ્યા સહાયકની ભરતી

ધરમપુર સેવા મંડળ મુ.પો. આસુરા, તા. ધરમપુર, જિ. વલસાડ, પિન. ૩૯૬૦૫૦

ધરમપુર સેવા મંડળ સંચાલિત કમિક આશ્રમ શાળા આશ્રમ શાળા માની, તા, કપરાડા, આશ્રમ શાળા મોટી

કોસબાડી, તા. ધરમપુર અને આશ્રમ શાળા મોટી કોરવળ, તા. ધરમપુરમાં વિદ્યા સહાયકની ભરતી કરવા

અંગે નીચે જણાવેલ લાયકાત ધરાવતા વિદ્યા સહાયકની ભરતી કરવા માટે ફોટોગ્રાફ ચોટાડેલી પુરેપુરા

સરનામાં, સંપર્ક નંબર સાથેની બધા સેમેસ્ટર કે વર્ષ પ્રમાણેના પ્રમાણપત્રની નકલ સહિતની અરજી

જાહેરાત પ્રકાશિત થયા પછીના દશ દિવસમાં મંગાવવામાં આવે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ: વિદ્યાસહાયક

આશ્રમશાળાનું નામ: આશ્રમશાળા માની તા. કપરાડા, જિ. વલસાડ

લાયકાત : બી.એસ.સી., B.ed TET-2 પાસે

૨ આશ્રમશાળાનું નામ: આશ્રમશાળા મોટી કોસબાડી, તા. ધરમપુર,જિ. વલસાડ

લાયકાત : એચ.એસ.સી પી.ટી.સી,TET-1પાસ

3 આશ્રમશાળાનું નામ: આશ્રમશાળા મોટી કોરવળ, તા. ધરમપુર,

લાયકાત : બી.એસ.સી., B.ed TET-2 પાસે

4 આશ્રમશાળાનું નામ: આશ્રમશાળા મોટી કોરવળ, તા. ધરમપુર,

લાયકાત : એચ.એસ.સી પી.ટી.સી,TET-1પાસ

 

આદિજાતિ વિકાસ અધિકારીશ્રી વલસાડે આપેલ એન..સી.ની વિગત

(1) પત્રાંક જા.નં,મક, .વિ./એન..સી./૨૦૨૦-૨૧/૫૮૩૩ થી ૫૮૩૭ તા, ૨૨-૧૨-૨૦૨૧

આશ્રમશાળા માની

() પમાંક .નં.મક./.વિ./એન..સી./ ૨૦૨૦-૨૧/પ૮ર૮ થી પ૮૩ર તા. રર-૧ર-ર૦ર૧

() પત્રક જા.નં.મક./.વિ./એન..સી. ૨૦૨૦-૨૧/૫૮૮૨ થી ૫૮૮૬ તા. ૨૨-૧૨-૨૦૨૧ ઉપર

મુજબ એન..સી, મેળવેલ છે.

નોંધ : () જાહેરાત મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારની અરજી રદ થવા પાત્ર રહેશે, () ગુણ

ચકાસણી વખતે ફરજયાત ઉમેદવારે પોતે હાજર રહેવાનું રહેશે. () કમ્યુટર જ્ઞાન આવશ્યક છે, (9)

સરકારશ્રીના ધારાધોરણો મુજબ વખતો વખતના ફેરફારૌ મુજબ સંતોષકારક સેવા નહીં જણાયતો પાંચ

વર્ષ પહેલાં પણ સહાયક સેવાઓ સમક્ષ કરી શકાશે. () પસંદગી પામનાર કર્મચારીએ સ્થળ ઉપર નિવાસ

કરી શાળા-છાત્રાલય પ્રવૃતિ ફરજયાત કરવાની રહેશે. () પસંદગી પામનાર કર્મચારીને સરકારશ્રીના

ધારાધોરણ મુજબ ફિક્સ વેતન મળવાપાત્ર રહેશે. (7) પસંદગી પામનાર ઉમેદવાર સરકારશ્રી અને

સંસ્થાના જાતે નિયમોનું ફરજયાત પાલન કરવાનું રહેશે. () કમિશનરશ્રી, આદિજાતિ વિકાસના પરિપત્ર

આવિ/આશા/ફા.ને, ૨૩૩૦/૨૦૧-૨૦ થી ૨૦૬૦ તા. ૩૦-૧૧-૨૦૧૯ અન્વયે પસંદગી પામનાર ઉમેદવારને

વિના મૂલ્ય નિવાસની સગવડ આપવામાં આવશે. () પસંદ થયેલ ઉમેદવારે શિક્ષણ વિભાગના તા. ૨૨---

૨૦૧૭ ના ઠરાવ અનુસાર ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ લખી આપવાનો રહેશે,

અરજી મોકલવાનું સ્થળ :

પ્રમુખશ્રી - ધરમપુર સેવા મંડળ કચેરી

એસ.વી. પટેલ ઉરચ.માધ્ય.શાળા-આસુરા કેમ્પસ,

મુ.પો, આસુરા, તા. ધરમપુર, જિ. વલસાડ, પિન, ૩૯૬,૦૫૦

 જાહેરાત જોવા માટે:  Click Here


 
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.