Type Here to Get Search Results !

વિદ્યાસહાયક ભરૂચ ચાસવડ આશ્રમશાળા ભરતીBharuch Chasvad Ashram Shala Vidhyasahayak Recruitment 2022

 

વિદ્યાસહાયક ભરૂચ ચાસવડ આશ્રમશાળા ભરતી


 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

કસ્તુરબા સેવાશ્રમ મરોલી, તા: જલાલપોર, જિ નવસારી સંચલિત ચાસવડ આશ્રમશાળા, તા: નેત્રંગ, જિ: ભરૂચ ચાસવડ આશ્રમશાળા માં આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા.ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ આશ્રમશાળા માટે વિદ્યા સહાયકની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ભવન,જૂતી કલેકટર કચેરી કમ્પાઉન્ડ, ભરૂચ, જિ-ભરૂચના પત્ર એન..સી મળેલ છે,

લાયકાત - ધો.૧૨ પી.ટી.સી. ,પ્રાથમિક વિભાગની | TET ૧ પરીક્ષા પાસ

ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને શાળા છોડયાના પ્રમાણપત્રથી લઈને સંપુર્ણ  જરૂરી  તમામ લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સહિત સ્વાહસ્તાક્ષરે માં પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રજીસ્ટર .ડી.થી જાહેરાત પ્રસિધ થયેથી દિન-1O માં નીચે જણાવેલ સરનામેં અરજી કરવા ની રહશે.

TET-1 પરિક્ષા પાસ

સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર

સરનામું : કસ્તુરબા સેવાશ્રમ મરોલી, તા: જલાલપોર, જિ નવસારી

 

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.