Type Here to Get Search Results !

ગાંધીધામ (કચ્છ) ઓમ વિદ્યા મંદિર શાળા માટે મદદનીશ શિક્ષકની ભરતી, 2021

 


આધ્યાત્મિક ઉત્થાન મંડળ સંચાલિત ઓમ વિદ્યા મંદિર (નોન ગ્રાન્ટેડ) શાળા

માટે નીચે મુજબનાં .શિક્ષક જરૂરિયાત છે.

વિભાગ: ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ

પોસ્ટ  : શિક્ષક

લાયકાત  :

M.Sc.B.Ed

TAT2 પાસ

Main Subject

Biology

પોસ્ટની સંખ્યા:1

ઉપરોકત લાયકાત ધરાવનાર ઉમેદવારોએ પોતાની અરજી, લાયકાતના

ગુણપત્રકો અને અનુભવોના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝના

ફોટો સહિત જાહેરાત પ્રસિદ્ધ થયેથી દસ દિવસમાં મળી જાય તે રીતે રજિસ્ટર એડી,

અથવા નીચેના EmailID ઉપર મોકલી આપવી.

aumvidyamandir@yahoo.com

માનદ મંત્રીશ્રી ઓમ વિદ્યા મંદિર

ઇફકો કોલોની, ઉદયનગર, ગાંધીધામ. (કચ્છ)

 છેલ્લી તારીખ: 18-12-2021

જાહેરાત જોવા માટે ક્લિક કરો  

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.