Type Here to Get Search Results !

વરતોલ ખેડબ્રહમા આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી Vartol Khedbrahma Ashram Shala, Vidyasahayak Posts Recruitment 2022

 

વરતોલ ખેડબ્રહમા આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી

શ્રી સીતાબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગાંધીનગર સંચાલિત આશ્રમશાળા મુ.વરતોલ તા.ખેડબ્રહમા જિ.સાબરકાંઠાને મદદનીશ કમિશનરશ્રી હિંમતનગરના પત્ર ક્રમાંક:મક/આવિ/એનઓસી/૨૦૨૧-૨૨/૪00 થી ૪૦૦૯ તા.૦૬ /૧૨/૨૦૧૫ ના પત્રથી ધો- થી માટે વિદ્યાસહાયકની ભરતી કરવા માટે એન.. સી. મળેલ છે. તો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ વિદ્યાસહાયક

શાળાનું નામ | આશ્રમશાળા વરતોલ

લાયકાત બી. એસ. સી.બી.એડ. ટેટ-૨ પાસ

શરતોઃ

1 ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લીવીંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતની તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦ (દસ) માં રજી.પોસ્ટ એડી થી અરજી મોકલી આપવાની રહેશે.

2 પસંદગી પામેલ કર્મચારીને આશ્રમશાળામાં ચોવીસ (૨૪) કલાકની ફરજ બજાવવાની થતી હોઈ કર્મચારીઓ ફરજીયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનું રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે.

3 સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે વિદ્યાસહાયક અને શિક્ષણાસહાયકને ધારા-ધોરણ મુજબ પાંચ વર્ષ ફિકસ પગાર મળવાપાત્ર રહેશે. જાહેરાતની પ્રસિદ્ધ ની તારીખ સુધી ઉમેદવારની શક્ષણિક લાયકાત અને વય મર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારો એજ અરજી કરવાની રહેશે.

() ઉમેદવાર કોમ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્યુટરનું સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઈએ.

અરજી મોકલવાનું સ્થળ

આચાર્યશ્રી આશ્રમશાળા મુ.વરતોલ તા.ખેડબ્રહમા જિ.સાબરકાંઠા

જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રકાશિત
(જાહેરાત. પ્રકાશન તારીખ: 30-01-2022)

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.