Type Here to Get Search Results !

સુરત શ્રીમતી બી.એચ.શાહ (કરજણવાળા) આઈ.ટી.આઈ ભરતી Surat Recruitment smt. BH Shah (Karjanwala) ITI 2022

 

સુરત શ્રીમતી બી.એચ.શાહ (કરજણવાળા)  આઈ.ટી.આઈ  ભરતી 2022

 

સુરત શ્રીમતી બી.એચ.શાહ (કરજણવાળા)  આઈ.ટી.આઈ  સ્ટોર કીપર ની જગ્યાઓ માટે ભરતી 2022

શ્રી ભારતીય વિદ્યા મંડળ, કામરેજ ચાર રસ્તા, સંચાલિત, શ્રીમતી બી.એચ.શાહ (કરજણવાળા) (ગ્રાન્ટ-ઈન-એઈડ), આઈ.ટી.આઈ., કામરેજ ચાર રસ્તા, જી.સુરત દ્વારા તાજેતરમાં સ્ટોર કીપર ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત શ્રીમતી બી.એચ.શાહ (કરજણવાળા)  આઈ.ટી.આઈ  સ્ટોર કીપર ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

   👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

શ્રી ભારતીય વિદ્યા મંડળ, કામરેજ ચાર રસ્તા, સંચાલિત, શ્રીમતી બી.એચ.શાહ (કરજણવાળા) (ગ્રાન્ટ-ઈન-એઈડ), આઈ.ટી.આઈ., કામરેજ ચાર રસ્તા, જી.સુરત ખાતે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના તા.૨૯/૧૦/૨૦૨ ૧ના પત્ર ક્રમાંક : રોતાનિ/ જીખાઈએ/ - /જગ્યા મંજુરી/ ૨૦૨ ૧/૪૭૯૮થી અત્રેની. સંસ્થાને મંજુર કરવામાં આવેલ નીચે દર્શાવેલ જ્ગ્યા સીધી ભરતીથી ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૨)

જગ્યાનું નામ

સ્ટોર કીપર

જગ્યાની સંખ્યા 01

 જગ્યાનો પ્રકાર -બિન શૌક્ષણિક

જગ્યાનો પગાર ધોરણ ફિક્સ પગાર

9300-34800(ગ્રેડ પે -4200) ફિક્સ પગાર 31340/-

જગ્યાની લાયકાત અને અનુભવ

શૌક્ષણિક લાયકાત :- માન્ય સંસ્થાનો સીવીલ અથવા મીકેનીકલ અથવા ઇલેક્ટ્રીકલ

અથવા

 ઓટોમોબાઈલ

અથવા

 ઇલેક્ટ્રોનીક્સ ડીપ્લોમા ઈનું જીનીયરીંગ અથવા વિજ્ઞાન અને ગણિતના વિષય સાથે એસ.એસ.સી. પાસ કે તેની સમે કેસ અને એન.સી.વી.ટી.પેટર્નનો સર્ટીફીકેટ અભ્યાસક્રમ સફળતા પૂર્વક ઉત્તીર્ણ થયેલ હોવા જોઈએ,

અનુભવ :

 શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછી સંબંધિત વ્યવસાયને લગતા પ્રેક્ટીકલ અર્ન અથવા શૈક્ષણિક અનુભવ ડીપ્લોમા હોલ્ડર માટે બે વર્ષનો અને સર્ટીફીકેટ હોલ્ડર માટે પાંચ વર્ષનો હોવો જોઈએ.

ઇચ્છનીય

(A) A Degree in Mechanical Engineering or Electrical Engineering or Civil Engineering obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act. In India. Or any other educational institution recognized. As such by the Government or declared as deemed to be University under section 3 of the University Grants Commission Act, 1956. Or possess an equivalent qualification recognized the Government or (B) A Diploma in Mechanical Engineering or Electrical Engineering Or Civil Engineering obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act. in India. Or any other educational institution recognized. As such the Government or declared as deemed to be University under section 3 of the University Grant Commission Act. 1956. Or possess an equivalent qualification recognized the Government and "Have about two years experience in the field of Administration or Store Or Engineering work in the Government Or Local bodies Or Government undertaking Board or corporation or Limited not below the Rank of Senior Clerk in the Government"

અરજી કરવા માટેની સુચનાઓ :

, લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની શૈક્ષણિક/ ટેકનીકલ લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા મોબાઈલ નંબર -મેઈલ આઈ, ડી. સહિતની અરજીઆચાર્યશ્રી, શ્રીમતી બી. એચ, શા (કરજણવાળા) આઈ.ટી.આઈ. કોલેજ કેમ્પસ, રામકબીર વિદ્યા સંકુલ, કામરેજ ચાર રસ્તા, જી.સુરત

(૩૯૪૧૮૫) ને રજીસ્ટર પોસ્ટ એડી, કુરીયરથી મોકલવાની રહેશે. સાદી ટપાલ' રૂબરૂ દ્વારા મોકલેલ અરજી માન્ય રહેશે નહીં.)

. ઉપરોક્ત જગ્યા માટે સરકારશ્રીનાં ધારા ધોરણ મુજબ ગુજરાતી અને હિંદી ભાષાનું જ્ઞાન તેમજ કમ્પ્યુટર વિષયની જાણકારી અંગે માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરુરી છે.

3. ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારે અરજી પત્રકના કવર જગ્યાનું નામ 'સ્ટોર કીપર'નામનો ઉલ્લેખ કરવાનો રહેશે. . ગ્રાન્ટ ઈન-એઈડ કોડની પ્રવર્તમાન જોગવાઈઓને ધ્યાને લઈ કચેરી તા : ૨૮/૦૩/૧૯૮પનાં પરિપત્ર ક્રમાંકઃ જી આઈએ0૬/ ૧૬૭૦ મુજબ સીધી ભરતીના ફાળે આવતી જગ્યાઓ સરકારશ્રીના નાણા વિભાગનાં તા : ૧૬/૦૨/૨૦૦૬ ના ઠરાવ અને તેમાં થયેલ વખતો વખતનાં સુધારાઓ ધ્યાને લઈ ફીક્સ પગારથી ભરવાની રહેશે

5, અરજી પત્રકો સ્વીકારવાની છેલ્લી તારીખ : ૨૨/૦૩/૨૦૨૨ સુધીમાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ આવેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે.

6, સદરહું જગ્યાઓ શ્રમ અને રોજગાર વિભાગના તા.૨૧--૧૯૮૯ના ઠરાવ ક્રમાંક : જી આઈએ ૧૦૮૯/૧૦૪/()થી નિયત થયેલ પસંદગી સમિતિ દ્વારા ભરવામાં આવશે.

, જગ્યાઓ પર નિમણુંક મેળવનાર કર્મચારીઓનેગ્રાન્ટ ઈન એઈડ કોડ ૧૯૮૪'ના ધોરણો, નિયમો બંધનકર્તા રહેશે.

, જગ્યાઓની ભરતી અંગેની વિસ્તૃત વિગતો રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in તેથી સંસ્થાની વેબસાઈટ www.bhartiyavidhyamandalkamrej.com પરથી મળી શકશે.

શ્રી ભારતીય વિદ્યા મંડળ કામરેજ ચાર રસ્તા,, જી.સુરત.

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.